હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

રસાયણવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનના સિદ્વાંતો તથા વર્તમાન જાનના ઉપયોગથી પર્યાવરણ પર થતી અવળી અસરો ઓછી કરવાના વિચારને કે રસ્તાઓને હરિયાળું વિજ્ઞાન કહે છે.

Similar Questions

પાણીનું $BOD$ મૂલ્ય માપવાની જરૂરિયાત શા માટે છે ?

ખાલી જગ્યા પૂરો :

$(1)$ કાર્બન ડાયોક્સાઇડ ................. આવરણમાં જોવા મળે છે.

$(2)$ કાર્બન ડાયોક્સાઇડનું વધુ પ્રમાણ .... માટે જવાબદાર છે.

$(3)$ એરકન્ડિશનરમાં ..... વાયુ વપરાય છે.

$(4)$ એસિડ વર્ષોથી .... સ્મારકને (અજાયબી) નુકસાન પહોંચે છે. 

ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ અસર દ્વારા પર્યાવરણ પર થતી અસરો વિશે નોંધ લખો.

ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરીક વાદળો બનાવવામાં (સર્જનમાં) મદદ કરે છે તે ....

  • [JEE MAIN 2022]

એક તળાવમાં મોટી સંખ્યામાં મરેલી માછલીઓ તરતી જોવા મળી, તેમાં કોઈ ઝેરી પદાર્થ ન હતો, પરંતુ  વિપુલ પ્રમાણમાં જલીય વનસ્પતિ જોવા મળી. માછલીઓના મરવાના કારણો સૂચવો.